- આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સમાં જોડાઇને રાજ્યમા કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ અંગે ચિતાર રજૂ કર્યો - ગુજરાતમાં કોરોનાની સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ વિશ્વ સ્વાસ્થ્ય દિવસ ૭ મી એપ્રિલે કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમા કોરોનાની પ્રવર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. આરોગ્ય મંત્રી... Continue Reading →
કચ્છમાં કોરોનાના નવા સાત દર્દી
- ૧૬ વર્ષના કિશોરથી માંડી ૮૦ વર્ષિય વૃધ્ધને કોરોના કચ્છ જિલ્લામાં પણ કોરોનાના કેસો વાધવા માંડયા હોય તેમ આજે નવા ૭ કેસો પોઝિટીવ નોંધાયા છે. ખાસ કરીને શહેરી વિસ્તારમાં કોરોના પગપેસારો કરી રહ્યો છે. આજે નોંધાયેલા પોઝિટીવ કેસોમાં ગાંધીધામમાં ૩, ભુજમાં ૨ અને રાપર તેમજ અંજારમાં ૧-૧ કેસ નોંધાયા છે. કોરોનાના વધતા કેસોની સિૃથતીને ધ્યાને... Continue Reading →
કોરોના મહામારીએ ફરી માથું ઊંચક્યું!
- 1 દિવસમાં નવા 1134 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 7026 દેશમાં કોરોનાના કેસ વધતા લોકોની ચિંતા વધી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 1134 નવા કેસ નોંધાયા છે. હાલ દેશમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 7,026 છે. સક્રિય કેસનો દર હાલમાં 0.01% છે. સાજા થયેલા દર્દીઓની વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં 662 કોરોના દર્દીઓ પણ... Continue Reading →
ભારતમાં છેલ્લા 24 કલાકમાં 173 કોરોનાના નવા કેસ
- દેશમાં કુલ સક્રિય કેસની સંખ્યા ઘટીને 2,670 થઈ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આજે અપડેટ થયેલા ડેટા અનુસાર, ભારતમાં 173 નવા કોરોનાવાયરસ કેસ નોંધાયા છે. દેશમાં કુલ સક્રિય કેસ ઘટીને 2,670 થઈ ગયા છે. ભારતમાં કોરોનાના ખતરાને જોતા પહેલાથી જ તકેદારી રાખવામાં આવી રહી છે. દેશમાં કોરોનાના સૌથી વધુ 1444 સક્રિય કેસ કેરળમાં છે. આ... Continue Reading →
એક જાન્યુઆરીથી ચીન સહીત 6 દેશો માંથી ભારતમાં આવતા યાત્રીઓ માટે નેગેટિવ આરટી-પીસીઆર રિપોર્ટ ફરજિયાત
- દેશમાં કોરોનાના નવા ૨૬૮ કેસ, એક્ટિવ કેસો વધીને ૩૫૫૨ - આગ્રામાં કોરોના પોઝિટીવ વિદેશી યાત્રી લાપતા ઃ યાત્રીએ ૨૬ ડિસેમ્બરે તાજ મહેલની મુલાકાત લીધી હતી એક જાન્યુઆરીથી ચીન, હોંગકોંગ, જાપાન, દક્ષિણ કોરિયા, સિંગાપોર અને થાઇલેન્ડમાંથી ભારતમાં યાત્રીઓ માટે નેગેટિવ આરટી-પીસીઆર રિપોર્ટ ફરજિયાત બનાવી દેવામાં આવ્યો છે તેમ કેન્દ્રીય આરોગ્ય પ્રધાને એક નિવેદનમાં જણાવ્યું છે. કોરોનાનો ટેસ્ટ ભારત પહોંચ્યાના... Continue Reading →
વિદેશી પ્રવાસીઓએ ભારતમાં ચિંતા વધારી
- આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા આવતીકાલે દિલ્હી એરપોર્ટ પર પહોંચીને માહિતી મેળવશે ભારત સરકારે 24 ડિસેમ્બરથી કોરોનાવાયરસ માટે દેશના તમામ એરપોર્ટ પર આવતા આંતરરાષ્ટ્રીય મુસાફરોનું ઝડપી પરીક્ષણ શરૂ કર્યું છે. આ દરમિયાન કુલ 498 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટના મુસાફરોનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. કોરોના ટેસ્ટિંગ માટે 1780 સેમ્પલ લેવામાં આવ્યા હતા. એકત્ર કરાયેલા તમામ સેમ્પલની સંખ્યા 3994... Continue Reading →
DCGIએ ભારત બાયોટેકની ઇન્ટ્રાનેઝલ કોવિડ રસીને કટોકટીના ઉપયોગ માટે મંજૂરી આપી
ચીન સહિત ઘણા દેશોમાં વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે સરકારે મોટો નિર્ણય લીધો છે. દેશમાં કટોકટીના ઉપયોગ માટે નેઝલ રસી મંજૂર કરવામાં આવી છે. આને બૂસ્ટર ડોઝ તરીકે લાગુ કરી શકાય છે. નિર્ણય મુજબ નાકની રસી પહેલા ખાનગી હોસ્પિટલોમાં ઉપલબ્ધ થશે. સરકાર આજથી જ ભારતના કોવિડ 19 રસીકરણ કાર્યક્રમમાં આ રસીનો સમાવેશ કરશે. અગાઉ, ભારતના... Continue Reading →
ભારત બાયોટેકની દેશની પ્રથમ નેઝલ કોરોના વેક્સિનને DGCIની મંજૂરી
કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં વિનાશ વેતર્યા બાદ હવે ફરી આ કોવિડ-19 વાયરસ ફૂંફાળા ન મારે તે માટે સરકાર અને દવા બનાવતી કંપનીઓ ઝડપથી વિવિધ વેક્સિનની શોધ કરી રહ્યાં છે. આજે ભારતની પ્રથમ નેઝલ કોરોના વેક્સિનને રેગ્યુલેટરે મંજૂરી આપી છે. ભારતને અત્યાર સુધીની સૌથી ભયાનક મહામારી માટેની પ્રથમ નેઝલ વેક્સિન મળી ગઈ છે. 15 ઓગસ્ટે કંપનીએ... Continue Reading →
ગુજરાતમાં કોરોનાના નવા 552 કેસ
- 7 રાજ્યોમાં સૌથી વધુ એક્ટિવ કેસથી વધી ચિંતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના નવા 16,299 કેસ નોંધાયા છે. ઉપરાંત તે સમયગાળા દરમિયાન જ 49 દર્દીઓએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. કોરોના વાયરસનો દૈનિક સંક્રમણ દર 4.58 ટકા છે. બુધવારની સરખામણીએ ગુરૂવારના રોજ સક્રિય કેસની સંખ્યામાં 3,185 દર્દીઓનો... Continue Reading →
ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસમાં વધારો થતાં નવા ૧૧૦૧ કેસ નોંધાયા
- અમદાવાદમાં રામોલમાં કોમોર્બિડ દર્દીનું મોત,રાજયમાં કોરોનાના ૫૯૯૫ એકટિવ કેસ,૧૫ દર્દી વેન્ટિલેટર ઉપર ગુજરાતમાં ગુરુવારે કોરોનાના દૈનિક કેસમાં ૧૨૨ કેસનો વધારો થતાં નવા ૧૧૦૧ કેસ નોંધાયા હતા.અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં કુલ મળીને કોરોનાના ૩૭૪ કેસ નોંધાવાની સાથે રામોલ વિસ્તારના એક કોમોર્બિડ દર્દીનું મોત થયુ હતું.રાજયમાં કોરોનાના ૫૯૯૫ એકટિવ કેસ છે.આ પૈકી ૧૫ દર્દી વેન્ટિલેટર ઉપર... Continue Reading →