- 1 દિવસમાં નવા 1134 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 7026 દેશમાં કોરોનાના કેસ વધતા લોકોની ચિંતા વધી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 1134 નવા કેસ નોંધાયા છે. હાલ દેશમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 7,026 છે. સક્રિય કેસનો દર હાલમાં 0.01% છે. સાજા થયેલા દર્દીઓની વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં 662 કોરોના દર્દીઓ પણ... Continue Reading →
કોરોનાના કેસો વધતા કેન્દ્રની ગુજરાત સહિત છ રાજ્યોને તાકીદ
- રાજ્યોને ટેસ્ટ, ટ્રીટ, ટ્રેક, વેક્સિનેશન પર ધ્યાન કેન્દ્રિત કરવા નિર્દેશ - દેશમાં ચાર મહિનાના બાદ કોરોનાના નવા કેસ 754ને પાર, એકિટવ કેસો વધીને 4623 : એકનું મોત થતા કુલ મૃત્યુઆંક વધીને 5,30,790 દેશના છ રાજ્યોમાં કોરોનાના કેસ ફરી એક વખત વધી રહ્યાં છે. આ વાતથી ચિંતિત કેન્દ્ર સરકારના આરોગ્ય સચિવે છ રાજ્યોને પત્ર લખ્યો... Continue Reading →
ગુજરાતમાં 155 દિવસ બાદ કોરોનાની સદી
- અમદાવાદમાં સૌથી વધુ 63 નવા કેસ નોંધાયા - સપ્તાહમાં એક્ટિવ કેસ ત્રણ ગણા વધીને હવે 435 : અમદાવાદમાં સૌથી વધુ 230 દર્દી ગુજરાતમાં કોરોનાએ ફરી માથું ઉંચક્યું છે અને છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૯ નવા કેસ નોંધાયા છે. ગત વર્ષની ૧૨ ઓક્ટોબર એટલે કે ૧૫૫ દિવસ બાદ કોરાનાના નવા કેસનો આંક ૧૦૦ને પાર થયો છે.... Continue Reading →
એક જાન્યુઆરીથી ચીન સહીત 6 દેશો માંથી ભારતમાં આવતા યાત્રીઓ માટે નેગેટિવ આરટી-પીસીઆર રિપોર્ટ ફરજિયાત
- દેશમાં કોરોનાના નવા ૨૬૮ કેસ, એક્ટિવ કેસો વધીને ૩૫૫૨ - આગ્રામાં કોરોના પોઝિટીવ વિદેશી યાત્રી લાપતા ઃ યાત્રીએ ૨૬ ડિસેમ્બરે તાજ મહેલની મુલાકાત લીધી હતી એક જાન્યુઆરીથી ચીન, હોંગકોંગ, જાપાન, દક્ષિણ કોરિયા, સિંગાપોર અને થાઇલેન્ડમાંથી ભારતમાં યાત્રીઓ માટે નેગેટિવ આરટી-પીસીઆર રિપોર્ટ ફરજિયાત બનાવી દેવામાં આવ્યો છે તેમ કેન્દ્રીય આરોગ્ય પ્રધાને એક નિવેદનમાં જણાવ્યું છે. કોરોનાનો ટેસ્ટ ભારત પહોંચ્યાના... Continue Reading →
રાજ્યની 32 હજાર પ્રાથમિક શાળાઓ કોવિડ ગાઇડ લાઇનનુ પાલન કરશે
- ગાઇડ લાઇનના અમલ માટે રાજ્યના શિક્ષણ વિભાગે જિલ્લા કક્ષાએ આપી મૌખિક સૂચના ચીનમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને હવે ભારત સરકાર સહિત ગુજરાત સરકાર એક્શનમાં આવી છે. આ સાથે રાજ્યમાં કોરોના વધુ ન ફેલાય તે માટે રાજ્ય સરકારે વધુ એક રાજ્યવ્યાપી નિર્ણય કર્યો છે. રાજ્યમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્યના આરોગ્ય વિભાગે જાહેર... Continue Reading →
DCGIએ ભારત બાયોટેકની ઇન્ટ્રાનેઝલ કોવિડ રસીને કટોકટીના ઉપયોગ માટે મંજૂરી આપી
ચીન સહિત ઘણા દેશોમાં વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે સરકારે મોટો નિર્ણય લીધો છે. દેશમાં કટોકટીના ઉપયોગ માટે નેઝલ રસી મંજૂર કરવામાં આવી છે. આને બૂસ્ટર ડોઝ તરીકે લાગુ કરી શકાય છે. નિર્ણય મુજબ નાકની રસી પહેલા ખાનગી હોસ્પિટલોમાં ઉપલબ્ધ થશે. સરકાર આજથી જ ભારતના કોવિડ 19 રસીકરણ કાર્યક્રમમાં આ રસીનો સમાવેશ કરશે. અગાઉ, ભારતના... Continue Reading →
વિશ્વમાં ફરી એકવાર કોરોનાનો હાહાકાર
~ ભારતના કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યોને એલર્ટ આપી દીધુ ચીન સહિત વિશ્વના મોટાભાગના દેશોમાં ફરી કોરોનાનો ફેલાવો શરૂ થયો છે. છેલ્લા એક અઠવાડીયામાં વિશ્વના મોટા દેશોમાં કોરોનાના 36 લાખ કેસ નોંધાયા છે. આ 7 દિવસમાં 10 હજાર લોકોના મોત થયા છે. ચીન સિવાય આર્જેન્ટિના, બ્રાઝિલ અને જાપાનમાં કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે.... Continue Reading →
ભારત બાયોટેકની દેશની પ્રથમ નેઝલ કોરોના વેક્સિનને DGCIની મંજૂરી
કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં વિનાશ વેતર્યા બાદ હવે ફરી આ કોવિડ-19 વાયરસ ફૂંફાળા ન મારે તે માટે સરકાર અને દવા બનાવતી કંપનીઓ ઝડપથી વિવિધ વેક્સિનની શોધ કરી રહ્યાં છે. આજે ભારતની પ્રથમ નેઝલ કોરોના વેક્સિનને રેગ્યુલેટરે મંજૂરી આપી છે. ભારતને અત્યાર સુધીની સૌથી ભયાનક મહામારી માટેની પ્રથમ નેઝલ વેક્સિન મળી ગઈ છે. 15 ઓગસ્ટે કંપનીએ... Continue Reading →
ગુજરાતમાં કોરોનાના નવા 552 કેસ
- 7 રાજ્યોમાં સૌથી વધુ એક્ટિવ કેસથી વધી ચિંતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના નવા 16,299 કેસ નોંધાયા છે. ઉપરાંત તે સમયગાળા દરમિયાન જ 49 દર્દીઓએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. કોરોના વાયરસનો દૈનિક સંક્રમણ દર 4.58 ટકા છે. બુધવારની સરખામણીએ ગુરૂવારના રોજ સક્રિય કેસની સંખ્યામાં 3,185 દર્દીઓનો... Continue Reading →
પાંચ મહિના પછી દેશમાં કોરોનાના દૈનિક કેસો ૨૦,૦૦૦ને પાર
- દેશમાં કોરોનાના ૨૦,૧૩૯ કેસ, વધુ ૩૮નાં મોત - નસલ સ્પ્રેથી ૨૪ કલાકની અંદર જ કોરોનાના ૯૪ ટકા દર્દી સાજા થતા હોવાનો એક અભ્યાસમાં કરાયેલો દાવો ૧૪૫ દિવસ પછી દેશમાં કોરોનાના દૈનિક કેસો ૨૦,૦૦૦ને પાર થઇ ગયા છે. બીજી તરફ એક્ટિવ કેસોની સંખ્યા વધીને ૧,૩૬,૦૮૬ થઇ ગઇ છે તેમ આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે.... Continue Reading →