- MDR ટી.બી. સારવાર માટે સમયાંતરે જારી કરવામાં આવતા સુધારાથી હોસ્પિ.ને વાકેફ કરી તબીબોને અપાતી તાલીમ - હઠીલા ટી.બી.ના લક્ષણ,સારવાર અને સાવધાની અંગે તબીબોએ આપી માહિતી ટીબી.ને નાથવા અનેક દવાઓ ઉપલબ્ધ છે,પરંતુ આ દવાઓ જ્યારે ક્ષય રોગના જંતુઓ ઉપર પ્રભાવહીન બની જાય ત્યારે ટી.બી.માત્ર ટી.બી. જ નહીં પણ "હઠીલો" ટી.બી.નો રોગ બની જાય છે.મેડિકલ ભાષામાં... Continue Reading →
અદાણી મેડિકલ કોલેજની વર્ષ ૨૦૧૭ બેચના નિર્ધારિત અભ્યાસક્રમ પૂર્ણ કરી લેતાં ૧૪૯ વિદ્યાર્થીઓ માટે દિક્ષાંત સમારંભ યોજાયો
- ઉમદા ડોકટર જરૂર બનજો પણ સારા માનવી પણ બનજો - દિક્ષાંત સમારંભમાં કચ્છ યુનિ.ના ઉપ કુલપતિનું ઉદબોધન અદાણી મેડિકલ કોલેજની વર્ષ ૨૦૧૭ બેચના તબીબી વિદ્યાર્થીઓએ તેમનો નિર્ધારિત અભ્યાસક્રમ પૂર્ણ કરી લેતાં ૧૪૯ વિદ્યાર્થીઓ માટે દિક્ષાંત સમારંભ યોજાયો હતો. ભારતની પ્રાચીન ચિકિત્સા પધ્ધતિના પ્રણેતા મહર્ષિ ચરક ના નામે નવોદિત મેડિકલ ગ્રેજ્યુએટસને કર્તવ્યના શપથ લેવડાવાયા હતા.... Continue Reading →
આજથી પ્રારંભ થતી પરીક્ષાના સંદર્ભમાં વિદ્યાર્થી,વાલીઓ અને શિક્ષકોને જી.કે.જન.અદાણી હોસ્પિ.ના મનોચિકિત્સકોનું માર્ગદર્શન
કોઈપણ પરીક્ષા જિંદગીની આખરી કસોટી નથી કરછમાં ધોરણ દસ અને બારની સાથે વિવિધ પરીક્ષાઓનો આજથી તબક્કાવાર પ્રારંભ થઈ રહ્યો છે.ત્યારે જી.કે.જનરલ અદાણી હોસ્પિટલના મનોચિકિત્સા વિભાગના તબીબોએ વિદ્યાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે,પરીક્ષાર્થીઓ એવું ના માને કે જીવનની આ આખરી કસોટી છે,જ્યારે વાલીઓ પણ બાળકની અભિરુચિ અને ક્ષમતા જાણ્યા વિના વધુ પડતી અપેક્ષા ન... Continue Reading →
ભુજ રાજ્યમાં સૌથી વધુ ગરમ
- બે દિવસ બાદ ગરમી ઘટશે : 2થી 3 ડિગ્રી પારો નીચે સરકશે કચ્છમાં દિવસે ગરમી વધવાની સાથે તાપમાનનો પારો ઉંચકાયો હતો અને જિલ્લા મથક ભુજ 37.0 ડિગ્રીઅે રાજ્યનું સાૈથી ગરમ મથક બની રહ્યું હતું. હવામાન વિભાગના કહેવા મુજબ હજુ બે દિવસ તાપ યથાવત રહેશે અને ત્યારબાદ બુધવારથી મહત્તમ તાપમાનનો પારો 2થી 3 ડિગ્રી નીચે... Continue Reading →
અદાણી મેડિકલ કોલેજમાં જી.કે.ના તબીબો અને નર્સિંગ કર્મીઓને અમદાવાદની નિષ્ણાંત ટીમે આપી તાલીમ
- તાકિદના સમયમાં લાઇફ સપોર્ટની સ્કિલથી જીવનરક્ષાનો દર વધારી શકાય ક્યારેક કોઈને હૃદયરોગનો હુમલો આવ્યો હોય તેમજ બાળકો માટે એકાએક જીવન-મરણનો પ્રશ્ન ઊભો થાય ત્યારે તેમને જીવન આધાર અર્થાત્ લાઇફ સપોર્ટ તાત્કાલિક મળી રહે એ હેતુસર અદ્યતન તબીબી પ્રક્રિયા, ટેકનિક અને દવાનો ઉપયોગ સમયસર કરીને દર્દીને બચાવી લેવાની અમદાવાદના નિષ્ણાત તબીબ દવારા જી.કે.જનરલ અદાણી હોસ્પિટલના ... Continue Reading →
જી-૨૦ સમિટમાં પધારેલા પ્રતિનિધિશ્રીઓએ સ્મૃતિવન મ્યૂઝિયમની મુલાકાત લઇને ભૂકંપના દિવંગતોને અર્પી અંજલિ
ભૂકંપના દિવંગતોની યાદમાં બનેલા કચ્છના ભુજ ખાતેના સ્મૃતિવનની આજરોજ જી-૨૦ સમિટના સભ્ય દેશો, આમંત્રિત દેશો તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પ્રતિનિધિશ્રીઓએ મુલાકાત લીધી હતી. કેપીએમજીના શ્રી રાજા ભટ્ટાચાર્યે પધારેલા ડેલિગેટસને મ્યૂઝિયમ વિશેની માહિતી આપીને જીએસડીએમ વતી સ્વાગત કર્યું હતું. સ્મૃતિવન મ્યૂઝિયમમાં ભૂસ્તરશાસ્ત્રને લગતી વિવિધ રસપ્રદ માહિતી તેમજ ભૂકંપની સ્મૃતિઓને દર્શાવતી અલગ અલગ ગેલેરીઓની પ્રતિનિધિશ્રીઓએ વિઝીટ કરી હતી.... Continue Reading →
અદાણી જી.કે.જન. હોસ્પિ.ના મેડિસિન વિભાગે સાવચેતીની આપી સલાહ
- બદલતા વાતાવરણમાં શરદી,ખાંસી ઉપરાંત સ્વાઇન્ફ્લ્યુથી પણ સાવધાની - કફ સીરપ તબીબની સલાહ સિવાય ના લેવા માર્ગદર્શન વાતાવરણમાં થોડું પણ તાપમાન વધે એ સાથે ગરમ કપડાં હડસેલી દેવામાં આવે છે, પરંતુ આ અસાવધાની સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી કારણ કે ઠંડી સંપૂર્ણપણે દૂર થઇ ન હોવાથી શરદી, ખાંસી સાથે વાયરલ ઉપરાંત સ્વાઇનફ્લૂ પણ દેખાતો હોવાથી બદલાતા... Continue Reading →
જી.કે. જન. અદાણી હોસ્પિ. માં વીતેલા માસમાં બ્લડ બેંક અને ૯ કેમ્પ દ્વારા ૭૫૦ બોટલ રક્ત ભેગુ કરાયું
- એકત્રિત લોહી પ્રસૂતા માટે સંજીવની સમાન અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલમાં વીતેલા જાન્યુ.માસ દરમિયાન એકત્રિત કરવામાં આવેલી લોહીની બોટલ ખાસ કરીને પ્રસુતા માતાઓ માટે સંજીવની પુરવાર થઈ હતી. ઉપરાંત શસ્ત્રક્રિયા,ઇમરજન્સી અને થેલેસેમીયાના દર્દીઓ માટે પણ બોટલ ઉપયોગી બની હતી. હોસ્પિટલની બ્લડબેંકના હેડ ડૉ.જીજ્ઞાબેન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે,હોસ્પિટલમાં જુદા જુદા દર્દીઓ માટે જરૂર પડતા લોહીનો જથ્થો... Continue Reading →
જી.કે.જન.અદાણી હોસ્પી.માં ૨૦૨૨માં ગળાના કેન્સરના અંદાજે ૧૦૦ ઓપરેશન કરાયા
- ગળાના કેન્સર સબંધી લક્ષણો પ્રત્યે સજાગ રહેવા તબીબે કરી અપીલ - કેન્સરને નિમંત્રણ જ ન મલે તેવી જીવનશૈલી અપનાવવા મેડી.સુપ્રિ.નો અનુરોધ જો તમને એમ લાગે કે કેન્સર એટલે મોત તો તમે ગલત છો.આજે એટલાં ઉપાયો મોજૂદ છે કે કેન્સરનું જોખમ ઘટાડી શકાય છે.તેમ છતાં આ બીમારી સામે આવી જ જાય તો થેરેપી અને ઓપરેશન તો... Continue Reading →
રક્તપિત દિવસ નિમિતે જી.કે.જન.અદાણી હોસ્પિટલના સ્કિન વિભાગના તબીબોએ આપી માહિતી
રક્તપિત્ત પૂર્વ જન્મના પાપ કે શાપ નથી.વારસાગત પણ નથી.કોઈને પણ થઈ શકે.જો સમયસર નિદાન અને નિયમિત સારવાર લેવાય તો ચોક્કસ લેપ્રસી કે રક્તપિત મટી શકે છે, તેવા ઉદ્દેશ સાથે જી.કે.જનરલ અદાણી હોસ્પિટલમાં વર્ષ ૨૦૨૨ દરમિયાન ૫૦દર્દીઓને નિયમિત સારવાર આપવામાં આવી હતી, એમ હોસ્પિટલના સ્કિન વિભાગના તબીબોએ વર્લ્ડ લેપ્રસી ડે(૩૦જાન્યુ.)નિમિતે જણાવ્યું હતું. જી.કે.જન.હોસ્પિ.ના.સ્કિન વિભાગના આસિ.પ્રો.ડૉ. જુઈ... Continue Reading →