અદાણી પોર્ટ મુન્દ્રા દ્વારા રેકોર્ડ બ્રેક ફર્ટિલાઇઝર હેન્ડલિંગ કરવામાં આવ્યું

ફર્ટિલાઇઝર હેન્ડલિંગમાં અદાણી મુન્દ્રા પોર્ટે તાજેતરમાં નવું સીમાચિહ્ન સ્થાપ્યું છે, ચાલુ નાણાકીય વર્ષમાં અભૂતપૂર્વ 5 મિલીયન મેટ્રીક ટન ખાતરનું સફળતાપૂર્વક હેન્ડલિંગ કરીને અદાણી મુંદ્રા પોર્ટે નાણાકીય વર્ષ ૨૦-૨૧ના નોંધાવેલ પોતાના જ 4.45  મિલીયન મેટ્રીક ટનના વિક્રમને વટાવ્યો છે. અદાણી પોર્ટની આ સિદ્ધિ સમગ્ર ટીમ અને આ સાથે સંકળાયેલા અન્ય તમામ હિતધારકોની પ્રતિબદ્ધતા અને સમર્પણભાવનો પુરાવો... Continue Reading →

અદાણી પોર્ટસ મુન્દ્રા દ્વારા LNG ઇંધણથી ચાલતું ક્રૂડ ઓઇલ ટેન્કર લાંગરવામાં આવ્યું

અદાણી પોર્ટસ મુન્દ્રા દ્વારા સૌપ્રથમ વાર LNG ઇંધણ થી ચાલતું Aframax ક્રૂડ ઓઇલ ટેન્કર જહાજ પોર્ટની SPM (સિંગલ પોઇન્ટ મૂરિંગ) ફેસિલિટી ખાતે લાંગરવામાં આવ્યું. આ જહાજ 14 મીટર ડ્રાફ્ટ સાથેનું કુલ 1,26,810 મેટ્રિક ટન ડિસ્પ્લેસમેન્ટ ધરાવે છે. પરંપરાગત જૈવિક ઇંધણથી ચાલતા જહાજ કરતા LNG  ઇંધણનો વપરાશ કરતા આ પ્રકારના જહાજ વાયુ પ્રદુષણ નહિવત કરે છે... Continue Reading →

અદાણીએ શેર સમર્થિત રુ.7,374 કરોડનું ધિરાણ નિયત અવધિ પહેલા ભરપાઇ કર્યું

અદાણી લિસ્ટેડ કંપનીઓના શેરો દ્વારા સમર્થિત એકંદર પ્રમોટરના એકંદર લીવરેજને ઘટાડવા માટે પ્રમોટરોની પ્રતિબદ્ધતાની પ્રતીતી કરાવવાનું આગળ ધપાવતા, અમેાએ એપ્રિલ ૨૦૨૫માં તેની નવી પાકતી  મુદત પહેલા રુ. ૭,૩૭૪ કરોડ (USD ૯૦૨ મિલિયન)નું શેર સમર્થિત ધિરાણ ભરપાઇ કર્યું  છે. વિવિધ આંતરરાષ્ટ્રીય બેંકો અને ભારતીય નાણાકીય સંસ્થાઓને આ રુ. ૭,૩૭૪ કરોડની ચુકવણી સાથે અદાણી લિસ્ટેડ કંપનીના આ... Continue Reading →

ફક્ત ૩૨૯ દિવસમાં ૩૦૦ મિલી.મેટ્રીક ટનકાર્ગોનું વોલ્યુમ વટાવતું અદાણી પોર્ટ્સ

- ભારતની સૌથી મોટી ટ્રાન્સપોર્ટ યુટિલિટીએ ગયા વર્ષના૩૫૪ દિવસના પોતાના જ સીમા ચિહ્નને પાછળ છોડ્યું ભારતની સૌથી મોટી સંકલિત ટ્રાન્સપોર્ટ યુટીલીટી અને વૈવિધ્યસભર ઔદ્યોગિક પ્રકલ્પ અદાણી સમૂહનો એક ભાગ અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ)એ  ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ માત્ર ૩૨૯ દિવસમાં ૩૦૦ મિલીયન મેટ્રિક ટન કાર્ગોના પરિવહનનો આંક વટાવીને એક નવું સીમાચિહ્ન... Continue Reading →

હિન્ડનબર્ગ રીપોર્ટ-અદાણીને છૂપા આશિર્વાદ

અર્થકારણના ઉંડા અભ્યાસુ અને ભારતના પ્રસિધ્ધ કટાર લેખક શ્રી સ્વામિનાથન એસ.અંકલેશ્વરીયા ઐયરનો અદાણી ગૃપ સંબંધી શોર્ટ સેલર હિન્ડનબર્ગના રીપોર્ટ કેન્દ્રીત એક લેખ તા.23મીના ગુરુવારના 'ઇકોનોમિકસ ટાઇમ્સ' દૈનિકમાં પ્રસિધ્ધ થયો છે. આ રિપોર્ટની આડમાં ગુજરાતમાં 'કોર્પોરેટ ખેલ' પણ ખેલાઇ રહ્યો છે. આવા ખેલ અને તેની પાછળના ખેલૈયાઓથી શાણા ગુજરાતીઓ સારી રીતે વાકેફ છે એટલે શ્રી અંકલેશ્વરીઆ... Continue Reading →

SVPIએરપોર્ટનું ડોમેસ્ટિક ટર્મિનલ સિક્યુરિટી હોલ્ડ એરિયા બમણી ક્ષમતા સાથે કાર્યરત

- મુસાફરોની સલામતી ઉત્કૃષ્ટ અનુભવને પ્રાધાન્ય - નવો સિક્યોરિટી એરિયા 1400 SQM હાલના વિસ્તાર કરતાં બમણો છે. - 50% લાંબી કતાર ક્ષમતા ધરાવતો વિસ્તાર બેઠક ક્ષમતા 160 થી વધીને 648 થઈ. 19 ફેબ્રુઆરી 2023 ના રોજ SVPI એરપોર્ટ 37960 મુસાફરોના આવાગમન સાથે ઓલટાઈમ હાઈ સપાટીએ અમદાવાદનાસરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બહેતર ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસીત કરવાનું... Continue Reading →

જી.કે.જનરલ.અદાણી હોસ્પિટલના ફિઝીઓથેરાપી વિભાગને મળી સફળતા

કિશોરના મોઢાનો એક બાજુનો લકવો ફિઝીઓથેરાપી ચિકિત્સાથી ઠીક થયો જી.કે. જનરલ અદાણી હોસ્પિટલમાં ચહેરાના એક તરફી લકવાની(બેલ્સપાલ્સી) વિકિરણ અને ઇલેક્ટ્રિક તથા મોઢાની ફિઝીઓથેરાપી આપીને ૧૫ દિવસમાં ચહેરો મૂળ સ્થિતિમાં લાવી દેવામાં ફિઝીઓ વિભાગને સફળતા મળી હતી. જી.કે. જનરલના ફિઝીઓ થેરાપિસ્ટના જણાવ્યા મુજબ ભુજના કિશોરને ચહેરાનો લકવો થઈ જતાં તેણે હોસ્પિટલના ઈ.એન.ટી. વિભાગનો સંપર્ક કર્યો હતો.... Continue Reading →

આદિજાતિ વિકાસ માટે અદાણી ફાઉન્ડેશનની કામગીરી ઉડીને આંખે વળગી

- કોટવાલિયા સમુદાયના લોકોએ ભરૂચમાં પ્રદર્શન કમ તાલીમ અને વેચાણથી મબલખ કમાણી કરી અદાણી ફાઉન્ડેશન દ્વારા આદિજાતી વિકાસ માટે પ્રસંશનીય કામગીરી કરવામાં આવી છે. ભરૂચના પિંગોટ કોટવાલિયા જાતિના કારીગરોને તેમના પરંપરાગત વ્યવસાયને યોગ્ય પ્લેટફોર્મ પૂરુ પાડી આગળ ધપાવવામાં ખૂબ જ મદદ કરી છે. આ સ્વદેશી અને સ્થાનિક સમુદાય હવે ઉદ્યોગસાહસિક બનવા માટે તૈયાર થઈ રહ્યો... Continue Reading →

વિવિધતામાં એકતાના સૂત્રને સાર્થક કરતું અદાણી વિદ્યામંદિર

AVMના કેમ્પસમાં ભારતભરના રાજ્યો મેદાનમાં ઉતાર્યા! અમદાવાદ સ્થિત અદાણી વિદ્યામંદિરમાં ભારતવર્ષના વિવિધતામાં એકતાના સૂત્રને સાર્થક કરવામાં આવ્યું. તાજેતરમાં AVM ખાતે યોજાયેલા પ્રજાસત્તાક પર્વના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ વિવિધ કળાકૃતિઓ દ્વારા લઘુ ભારતને મેદાનમાં ઉતાર્યું. આ પ્રસંગે ધારાસભ્ય અમિત ઠાકર અને અદાણી એગ્રો, ઓઈલ અને ગેસના ડિરેક્ટર પ્રણવ અદાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. AVMA કેમ્પસમાં નૈતિકતાનું પ્રતિનિધિત્વ કરતી... Continue Reading →

SVPI એરપોર્ટ પર ‘સુપરસન્ડે’: મુસાફરોની અવર જવર ઓલટાઈમ હાઈ

- એક જ દિવસમાં 267 ફ્લાઇટ્સ સાથે 37696 મુસાફરોને સીમલેસ સેવાનો વિક્રમ અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે મુસાફરોની અવરજવર બાબતે વધુ એક કિર્તીમાન સ્થાપિત કર્યો છે.  12મી ફેબ્રુઆરી 2023ના રોજ SVPI એરપોર્ટ પરથી સૌથી વધુ મુસાફરોની મુસાફરીનો રેકોર્ડ સર્જાયો છે. રવિવારે એરપોર્ટે પર 267 ફ્લાઇટ્સ સાથે 37696 મુસાફરોને સેવા પૂરી પાડી છે, જે અત્યાર... Continue Reading →

Create a website or blog at WordPress.com

Up ↑