અદાણી મેડિકલ કોલેજની વર્ષ ૨૦૧૭ બેચના  નિર્ધારિત અભ્યાસક્રમ પૂર્ણ કરી લેતાં ૧૪૯ વિદ્યાર્થીઓ માટે દિક્ષાંત સમારંભ યોજાયો

- ઉમદા ડોકટર જરૂર બનજો પણ સારા માનવી પણ બનજો - દિક્ષાંત  સમારંભમાં કચ્છ યુનિ.ના ઉપ કુલપતિનું ઉદબોધન અદાણી મેડિકલ કોલેજની વર્ષ ૨૦૧૭ બેચના  તબીબી વિદ્યાર્થીઓએ તેમનો નિર્ધારિત અભ્યાસક્રમ પૂર્ણ કરી લેતાં ૧૪૯ વિદ્યાર્થીઓ માટે દિક્ષાંત સમારંભ યોજાયો હતો. ભારતની પ્રાચીન ચિકિત્સા પધ્ધતિના પ્રણેતા મહર્ષિ ચરક ના નામે નવોદિત મેડિકલ ગ્રેજ્યુએટસને કર્તવ્યના શપથ લેવડાવાયા હતા.... Continue Reading →

જી.કે.જન. અદાણી હોસ્પિ.દ્વારા સરહદી વિસ્તારમાં યોજાતા મેડી.કેમ્પમાં માતાઓને આ પાયાની બાબત ઉપર અપાતું માર્ગદર્શન

- સગર્ભા અવસ્થા દરમ્યાન માતાઓએ ડાયાબિટીસ અને બી.પી.ની નિયમિત ચકાસણી કરાવતા રહેવું ગર્ભવતી માતાઓએ તેમની સગર્ભા અવસ્થા દરમિયાન ડાયાબિટીસ અને બી.પી.ની નિયમિત ચકાસણી કરાવી લેવી અને જો આ સમસ્યા હોય તો તેને સામાન્ય ગણવાને બદલે નિયમિત સારવાર લેવાની સલાહ સ્ત્રીરોગ નિષ્ણાત તબીબોએ લખપત તાલુકાના દયાપર મુકામે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં યોજાતા પ્રત્યેક કેમ્પમાં માતાઓને આ સલાહ... Continue Reading →

આજથી પ્રારંભ થતી પરીક્ષાના સંદર્ભમાં વિદ્યાર્થી,વાલીઓ અને શિક્ષકોને જી.કે.જન.અદાણી હોસ્પિ.ના મનોચિકિત્સકોનું માર્ગદર્શન

કોઈપણ પરીક્ષા જિંદગીની આખરી કસોટી નથી કરછમાં ધોરણ દસ અને બારની  સાથે વિવિધ પરીક્ષાઓનો આજથી તબક્કાવાર પ્રારંભ થઈ રહ્યો છે.ત્યારે  જી.કે.જનરલ અદાણી હોસ્પિટલના મનોચિકિત્સા વિભાગના તબીબોએ વિદ્યાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે,પરીક્ષાર્થીઓ એવું ના માને કે જીવનની આ આખરી કસોટી છે,જ્યારે વાલીઓ પણ બાળકની અભિરુચિ અને ક્ષમતા જાણ્યા વિના વધુ પડતી અપેક્ષા ન... Continue Reading →

જી.કે.જન.અદાણી હોસ્પિ.ના તબીબોએ સ્થૂળતા નિવારવા વિભિન્ન પાસાંઓ જણાવ્યા

- સ્થૂળતા જીવનશૈલી અને દિનચર્યામાં ફેરફાર કરવાથી ઘટાડી શકાય વધુ પડતો ખોરાક લેવાય અને તે મુજબ શ્રમ ન થાય તો શરીરમાં ચરબી જમાં થાય જે છેવટે શારીરિક વિકારમાં  પરિણમે છે અને આગળ જતાં બીમારીનું જોખમ વધી જાય છે.પુરુષની માફક મહિલાઓ અને હવે તો બાળકો પણ આ રોગના શિકાર થઈ રહ્યા છે. જી.કે.જન.અદાણી હોસ્પિટલના મેડિસન વિભાગના... Continue Reading →

જી.કે.જનરલ.અદાણી હોસ્પિટલના ફિઝીઓથેરાપી વિભાગને મળી સફળતા

કિશોરના મોઢાનો એક બાજુનો લકવો ફિઝીઓથેરાપી ચિકિત્સાથી ઠીક થયો જી.કે. જનરલ અદાણી હોસ્પિટલમાં ચહેરાના એક તરફી લકવાની(બેલ્સપાલ્સી) વિકિરણ અને ઇલેક્ટ્રિક તથા મોઢાની ફિઝીઓથેરાપી આપીને ૧૫ દિવસમાં ચહેરો મૂળ સ્થિતિમાં લાવી દેવામાં ફિઝીઓ વિભાગને સફળતા મળી હતી. જી.કે. જનરલના ફિઝીઓ થેરાપિસ્ટના જણાવ્યા મુજબ ભુજના કિશોરને ચહેરાનો લકવો થઈ જતાં તેણે હોસ્પિટલના ઈ.એન.ટી. વિભાગનો સંપર્ક કર્યો હતો.... Continue Reading →

અદાણી મેડિકલ કોલેજમાં જી.કે.ના તબીબો અને નર્સિંગ કર્મીઓને અમદાવાદની નિષ્ણાંત ટીમે આપી તાલીમ

- તાકિદના સમયમાં લાઇફ સપોર્ટની સ્કિલથી જીવનરક્ષાનો દર વધારી શકાય ક્યારેક કોઈને હૃદયરોગનો હુમલો આવ્યો હોય તેમજ બાળકો માટે એકાએક જીવન-મરણનો પ્રશ્ન ઊભો થાય ત્યારે તેમને જીવન આધાર અર્થાત્ લાઇફ સપોર્ટ તાત્કાલિક મળી રહે એ હેતુસર અદ્યતન તબીબી પ્રક્રિયા, ટેકનિક અને દવાનો ઉપયોગ સમયસર કરીને દર્દીને બચાવી લેવાની અમદાવાદના નિષ્ણાત તબીબ દવારા જી.કે.જનરલ અદાણી હોસ્પિટલના  ... Continue Reading →

અદાણી ફાઉ. દ્વારા  મુંદ્રામાં પશુધનની સુરક્ષા માટે પશુ આરોગ્ય કેમ્પનું આયોજન  

- 20,000 પશુઓને તંદુરસ્ત અને નિરોગી રાખવા અનોખી પહેલ અદાણી ફાઉન્ડેશન અને કચ્છ કોપર લિમિટેડના સહયોગથી મુંદ્રામાં પશુ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયત સંચાલિત પશુ દવાખાના દ્વારા પશુઓને રસીકરણ તથા ઉપયોગી સારંવાર કરવામા આવી રહી છે. મુંદ્રા તાલુકાના 2૦,૦૦૦ જેટલા પશુઓને તંદુરસ્ત અને નિરોગી રાખવાના આ પહેલ કરવામાં આવી છે. પશુપાલકોની સુવિધા... Continue Reading →

અદાણી જી.કે.જન. હોસ્પિ.ના મેડિસિન વિભાગે સાવચેતીની આપી સલાહ

- બદલતા વાતાવરણમાં શરદી,ખાંસી ઉપરાંત સ્વાઇન્ફ્લ્યુથી પણ સાવધાની - કફ સીરપ તબીબની સલાહ સિવાય ના લેવા માર્ગદર્શન વાતાવરણમાં થોડું પણ તાપમાન વધે એ સાથે ગરમ કપડાં હડસેલી દેવામાં આવે છે, પરંતુ આ અસાવધાની સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી કારણ કે ઠંડી સંપૂર્ણપણે દૂર થઇ ન હોવાથી શરદી, ખાંસી સાથે વાયરલ ઉપરાંત સ્વાઇનફ્લૂ પણ દેખાતો હોવાથી બદલાતા... Continue Reading →

જી.કે.જન.અદાણી હોસ્પી.માં ૨૦૨૨માં ગળાના કેન્સરના અંદાજે ૧૦૦ ઓપરેશન કરાયા

- ગળાના  કેન્સર સબંધી લક્ષણો પ્રત્યે સજાગ રહેવા તબીબે કરી અપીલ - કેન્સરને નિમંત્રણ જ ન મલે તેવી જીવનશૈલી અપનાવવા મેડી.સુપ્રિ.નો અનુરોધ જો તમને એમ લાગે કે કેન્સર એટલે મોત તો તમે ગલત છો.આજે એટલાં ઉપાયો મોજૂદ છે કે કેન્સરનું જોખમ ઘટાડી શકાય છે.તેમ છતાં આ બીમારી સામે આવી જ જાય તો થેરેપી અને ઓપરેશન તો... Continue Reading →

રક્તપિત દિવસ નિમિતે જી.કે.જન.અદાણી હોસ્પિટલના સ્કિન વિભાગના તબીબોએ આપી માહિતી

રક્તપિત્ત પૂર્વ જન્મના પાપ કે શાપ નથી.વારસાગત પણ નથી.કોઈને પણ થઈ શકે.જો સમયસર નિદાન અને નિયમિત સારવાર લેવાય તો ચોક્કસ લેપ્રસી કે રક્તપિત મટી શકે છે, તેવા ઉદ્દેશ સાથે જી.કે.જનરલ અદાણી હોસ્પિટલમાં વર્ષ ૨૦૨૨ દરમિયાન ૫૦દર્દીઓને નિયમિત સારવાર આપવામાં આવી હતી, એમ હોસ્પિટલના સ્કિન વિભાગના તબીબોએ વર્લ્ડ લેપ્રસી ડે(૩૦જાન્યુ.)નિમિતે જણાવ્યું હતું. જી.કે.જન.હોસ્પિ.ના.સ્કિન વિભાગના આસિ.પ્રો.ડૉ. જુઈ... Continue Reading →

Create a website or blog at WordPress.com

Up ↑