- અહેવાલ અનુસાર આ વર્ષે વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થઈ શકે છે - BCCIએ વર્લ્ડ કપ ફાઈનલ માટે સૌથી મોટા સ્ટેડિયમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને શોર્ટલિસ્ટ કર્યું ક્રિકેટ ચાહકો માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. આ વર્ષે ભારતમાં યોજાનાર વન-ડે ઈન્ટરનેશનલ(ODI)વર્લ્ડ કપ 2023ની તારીખો લગભગ નક્કી થઇ ચૂકી છે. આ વર્લ્ડકપની ફાઈનલ... Continue Reading →
જી.કે.જન.અદાણી હોસ્પિ.માં ગાયનેક ટીમે ગાંધીધામની મહિલાના કેસને જટિલ બનતો અટકાવી દીધો
- મહિલાના અંડાશય, ફેલો.ટ્યુબ અને પેટમાં પ્રસરેલું પરું વધુ બરબાદી નોતરે એ પહેલાં જ લેપ્રો.ઓપરેશનથી દુર કરાયું જી.કે.જનરલ અદાણી હોસ્પિટલમાં મહિલાના જમણી બાજુના અંડાશય અને ફેલોપિયન નળીમાં ભરાયેલું પરું પેટમાં પ્રસરી જતાં સ્ત્રીરોગ નિષ્ણાતની ટીમ દ્વારા તાબડતોડ લેપ્રોસ્કોપિક સર્જરી કરી ૪૦૦ એમ.એલ. પરું અને ગંદુ પાણી કાઢી લેતાં ગાંધીધામની ૩૫ વર્ષીય મહિલાના શરીરમાં રહેલું ચેપ... Continue Reading →
જાપાનના વડાપ્રધાનનું ભારતમાં આગમન
- "શાંતિ માટે મુક્ત અને ઓપન ઈન્ડો-પેસિફિક" યોજના તૈયાર કરાશે - ભારતની G-20 અધ્યક્ષતા અને જાપાનની G-7 અધ્યક્ષતા માટેની પ્રાથમિકતાઓ પર પણ ચર્ચા આજે જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા ભારતના પ્રવાસે છે. જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા સંરક્ષણ અને સુરક્ષા, વેપાર અને રોકાણ તથા હાઈ ટેક્નોલોજી સહિત અનેક ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને વધારવા પર વાતચીત કરવા સોમવારે સવારે... Continue Reading →
કચ્છમાં ફરી 3.2 ની તીવ્રતાના ભૂકંપથી ધરા ધ્રુજી
- હજી ગઈકાલે જ નર્મદા જીલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા - ભૂકંપથી કોઈ જાનહાનિ કે આર્થિક નુકશાનના કોઈ સમાચાર નથી રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકા નોંધાઈ રહ્યા છે. કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો આવ્યો છે. વિગતો મુજબ ભચાઉથી 10 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયુ છે. આજે ફરી કચ્છમાં 3.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો... Continue Reading →
શિક્ષણ વિભાગે રાજ્યમાં TET-1 અને TET-2ની પરીક્ષા ની તારીખ કરી જાહેર
- TET-1માં અંદાજે 87 હજાર ઉમેદવારો પરીક્ષા આપશે - TET-2માં અંદાજે 2 લાખ 72 હજાર ઉમેદવારો પરીક્ષા આપશે શિક્ષણ વિભાગ દ્વારા TET- 1 અને TET-2ની યોગ્યતા કસોટીની તારીખ જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા ટેટ-1 અને ટેટ-2ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો છે. રાજ્યની સરકારી શાળામાં ખાલી પડેલી પ્રાથમિક શિક્ષકોની ભરતી માટે પરીક્ષા લેવામાં આવશે.... Continue Reading →
વિપક્ષ પાસે નાણાકીય અયોગ્યતાના કોઈ પુરાવા નથી પરંતુ કોંગ્રેસ અદાણી કેસમાં તક જુએ છે
રાહુલ ગાંધી લાંબા સમયથી અદાણી મુદ્દે મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ પ્રયાસમાં અન્ય ઘણા વિરોધ પક્ષો પણ જોડાયા છે. તેઓ મામલાને કૌભાંડનું સ્વરૂપ આપીને સંયુક્ત સંસદીય સમિતિની રચના કરવાની માંગ કરી રહ્યા છે. રાહુલ ગાંધી અને કોંગ્રેસના અન્ય નેતાઓ લાંબા સમયથી અદાણી કેસને લઈને મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ... Continue Reading →
અદાણી મેડિકલ કોલેજની વર્ષ ૨૦૧૭ બેચના નિર્ધારિત અભ્યાસક્રમ પૂર્ણ કરી લેતાં ૧૪૯ વિદ્યાર્થીઓ માટે દિક્ષાંત સમારંભ યોજાયો
- ઉમદા ડોકટર જરૂર બનજો પણ સારા માનવી પણ બનજો - દિક્ષાંત સમારંભમાં કચ્છ યુનિ.ના ઉપ કુલપતિનું ઉદબોધન અદાણી મેડિકલ કોલેજની વર્ષ ૨૦૧૭ બેચના તબીબી વિદ્યાર્થીઓએ તેમનો નિર્ધારિત અભ્યાસક્રમ પૂર્ણ કરી લેતાં ૧૪૯ વિદ્યાર્થીઓ માટે દિક્ષાંત સમારંભ યોજાયો હતો. ભારતની પ્રાચીન ચિકિત્સા પધ્ધતિના પ્રણેતા મહર્ષિ ચરક ના નામે નવોદિત મેડિકલ ગ્રેજ્યુએટસને કર્તવ્યના શપથ લેવડાવાયા હતા.... Continue Reading →
અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ (ATL) જે ભારતની સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન કંપનીને ‘સિંગલ-યુઝ પ્લાસ્ટિક ફ્રી’ તરીકે પ્રમાણિત કરવામાં આવી
- કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી- ITC સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ (CII-ITC CESD) એ ATLને 'સિંગલ-યુઝ પ્લાસ્ટિક ફ્રી' તરીકે પ્રમાણિત કર્યું છે. - આ પ્રમાણપત્ર ટકાઉપણાને હાંસલ કરવા માટે કંપનીના પ્રયાસોને દર્શાવે છે - આ ઉપલબ્ધિએ યુનાઈટેડ નેશન્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ:12 સાથે ATLની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવી છે અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ (ATL) જે ભારતની સૌથી... Continue Reading →
કોરોનાના કેસો વધતા કેન્દ્રની ગુજરાત સહિત છ રાજ્યોને તાકીદ
- રાજ્યોને ટેસ્ટ, ટ્રીટ, ટ્રેક, વેક્સિનેશન પર ધ્યાન કેન્દ્રિત કરવા નિર્દેશ - દેશમાં ચાર મહિનાના બાદ કોરોનાના નવા કેસ 754ને પાર, એકિટવ કેસો વધીને 4623 : એકનું મોત થતા કુલ મૃત્યુઆંક વધીને 5,30,790 દેશના છ રાજ્યોમાં કોરોનાના કેસ ફરી એક વખત વધી રહ્યાં છે. આ વાતથી ચિંતિત કેન્દ્ર સરકારના આરોગ્ય સચિવે છ રાજ્યોને પત્ર લખ્યો... Continue Reading →
ગુજરાતમાં 155 દિવસ બાદ કોરોનાની સદી
- અમદાવાદમાં સૌથી વધુ 63 નવા કેસ નોંધાયા - સપ્તાહમાં એક્ટિવ કેસ ત્રણ ગણા વધીને હવે 435 : અમદાવાદમાં સૌથી વધુ 230 દર્દી ગુજરાતમાં કોરોનાએ ફરી માથું ઉંચક્યું છે અને છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૯ નવા કેસ નોંધાયા છે. ગત વર્ષની ૧૨ ઓક્ટોબર એટલે કે ૧૫૫ દિવસ બાદ કોરાનાના નવા કેસનો આંક ૧૦૦ને પાર થયો છે.... Continue Reading →