- રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, યુપી, ત્રિપુરા જેવા રાજ્યોએ મહત્ત્વની સામગ્રીઓ મોકલી - આ ઈમારત 1200 કરોડના ખર્ચે તૈયાર થઈ છે, તેને બનાવવામાં 28 મહિનાનો સમય લાગ્યો દેશની નવી સંસદ તૈયાર છે. નવું સંસદ ભવન રેકોર્ડ 28 મહિનામાં બનાવવામાં આવ્યું હતું. નવા સંસદ ભવનના નિર્માણમાં વપરાયેલી બાંધકામ સામગ્રી તેમની વિશેષતાઓને ધ્યાનમાં રાખીને દેશના વિવિધ રાજ્યોમાંથી મંગાવવામાં... Continue Reading →
PM મોદીના નેતૃત્વમાં આજની નીતિ આયોગની બેઠક પણ વિવાદોમાં
- કોંગ્રેસે બેઠકમાં સામેલ થવાનો કર્યો નિર્ણય, જ્યારે આપ, ટીઅમસી, બીઆરએસ બેઠકમાં નહીં જોડાય - કોંગ્રેસ વતી ગેહલોત, સિદ્ધારમૈયા નથી આવવાના, કેજરીવાલનો પીએમ મોદીને પત્ર દેશની પ્રાથમિકતાઓ અને રાજ્યો સાથે ભાવિ આર્થિક અને સામાજિક વિકાસની વ્યૂહરચના ઘડવાના ઉદ્દેશ્ય સાથે આજે બોલાવાયેલી નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક પણ રાજકીય લડાઈનો શિકાર બની છે. અનેક વિપક્ષ શાસિત... Continue Reading →
PM મોદીએ ઉત્તરાખંડને આપી મોટી ભેટ
- આ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન 28 મેથી દહેરાદૂન અને દિલ્હી વચ્ચે નિયમિતપણે દોડશે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તરાખંડને મોટી ભેટ આપી છે. રાજ્યની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને વડાપ્રધાન મોદીએ લીલી ઝંડી બતાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી આનંદ વિહાર રેલ્વે સ્ટેશન પર વર્ચ્યુઅલ માધ્યમથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ... Continue Reading →
PM મોદીએ જાપાનના વડાપ્રધાન સાથે દ્વિપક્ષીય બેઠક કરી
- આજે PM મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી વચ્ચે યોજાશે બેઠક - મહાત્મા ગાંધીની પ્રતિમાનું કર્યું અનાવરણ, બોધિવૃક્ષનો પણ કર્યો ઉલ્લેખ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હિરોશિમામાં જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ વેપાર, અર્થવ્યવસ્થા અને સંસ્કૃતિ સહિત વિવિધ ક્ષેત્રોમાં ભારત-જાપાનની મિત્રતા વધારવાના ઉપાયો અંગે ચર્ચા કરી. જ્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી... Continue Reading →
ગુજરાત સરકાર મોંઘવારી ભથ્થુ જાહેર કરવાની તૈયારીમાં
- સુત્રો અનુસાર કર્મચારીઓને મોંઘવારી ભથ્થુ આપવાની સરકારની પ્રક્રિયા આખરી તબક્કામાં છે ગુજરાતના પાંચ લાખ જેટલા કર્મચારીઓને ટુંક સમયમાં સરકાર મોટો લાભ કરાવવા જઈ રહી છે. રાજ્ય સરકાર મોંઘવારી ભથ્થુ જાહેર કરવાની તૈયારીમાં છે. આ માટેની પ્રક્રિયા પણ અંતિમ તબક્કામાં છે. સરકાર દ્વારા આઠ ટકા મોંઘવારી ભથ્થુ જાહેર કરવામાં આવી શકે છે. સરકાર ગત વર્ષની... Continue Reading →
મુખ્યમંત્રીએ રાજ્યમાં 919 કિ.મી લંબાઇના 94 માર્ગોના વિકાસ માટે 2213.60 કરોડ રૂપિયા મંજૂર કર્યા
- મેટ્રો શહેરોને જોડતા 8 માર્ગોને પહોળા કરવા માર્ગ સુધારણા માટે 247 કરોડ રૂપિયા ફાળવાશે - બંદરો-ઔદ્યોગિક વિસ્તારોને જોડતા માર્ગો ફોર લેન કરવા 147 કરોડ રૂપિયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સર્વાંગી વિકાસની તેજ ગતિને અનુરૂપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાની નેમ સાથે નાના ગામથી માંડીને મેટ્રો શહેર સુધી રાજ્યના માર્ગ-મકાન વિભાગ હસ્તકના 919 કિ.મીટર લંબાઇના 94 માર્ગોના વિકાસ... Continue Reading →
આવતીકાલે રાજ્યમાં લેવાનાર તલાટીની પરીક્ષા માટે તંત્ર સજજ
- ગેરરીતિ કરનારા સામે થશે કડક કાર્યવાહી કરવામાં આવશે -હસમુખ પટેલ રાજ્યમાં ગુજરાત પંચાયતી સેવા પસંદગી મંડળ દ્વારા આવતીકાલે તલાટી કમ મંત્રીની પરીક્ષા લેવાશે. આ પરીક્ષા માટે મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે તંત્ર સજજ હોવાનું જણાવ્યુ હતું. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે પરીક્ષામાં ગેરરીતિ ન થાય તે માટે ચાંપતી નજર રાખવામાં આવશે અને ગેરરિતી કરનારા... Continue Reading →
‘ઓપરેશન કાવેરી’ પૂરું : ભારતીય વાયુસેનાનું છેલ્લું વિમાન ગઈકાલે 47 મુસાફરો સાથે સ્વદેશ પરત ફર્યું
- નેવીના 5 જહાજો સાથેે સુદાનથી કુલ 3862 ભારતીયો પરત - વિદેશ મંત્રી એસ. જયશંકરે આ અંગેની માહિતી આપી હતી ભારતે ગઈકાલે સુદાનમાં ફસાયેલા નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે 'ઓપરેશન કાવેરી' પૂરું થયું હતું. ભારતીય વાયુસેનાનું છેલ્લું વિમાન ગઈકાલે 47 મુસાફરો સાથે સ્વદેશ પરત ફર્યું હતું. ભારતે 24 એપ્રિલે ઓપરેશન કાવેરી શરૂ કર્યું હતું.... Continue Reading →
મુખ્યમંત્રી કાર્યાલય ખાતે ફરજ બજાવતા 6 ડીવાયએસપીની તાત્કાલિક બદલી કરી દેવામાં આવી
- લાંબા સમયથી આ છ અધિકારીઓ મુખ્યમંત્રીની સુરક્ષામાં હતાં - આ 6 અધિકારીઓની જગ્યાએ નવા 6 હથિયાર ધારી ડિવાયએસપીને મુકવામાં આવ્યાં એક સાથે 6 ડિવાયએસપીની બદલી કરાતા સચિવાલયમાં ચર્ચાનો વિષય બન્યો છે. લાંબા સમયથી આ છ અધિકારીઓ મુખ્યમંત્રીની સુરક્ષામાં હતાં. નવા 6 હથિયાર ધારી ડિવાયએસપીને મુકવામાં આવ્યાં પ્રાપ્ત વિગતો પ્રમાણે લાંબા સમયથી મુખ્યમંત્રીની સુરક્ષામાં રહેલા... Continue Reading →
PM મોદી પંજાબ પહોંચ્યા, પ્રકાશ સિંહ બાદલને શ્રદ્ધાંજલિ આપી
PM મોદી આજે અકાલી દળના વડા અને દેશના સૌથી વરિષ્ઠ નેતાઓમાંના એક પ્રકાશ સિંહ બાદલને ચંદીગઢમાં અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી. પંજાબના પૂર્વ સીએમને શ્રદ્ધાંજલિ આપવા વડાપ્રધાન બપોરે 12 વાગ્યે ચંદીગઢ પહોંચવાના હતા. પીએમ મોદીએ પ્રકાશ સિંહ બાદલને શ્રદ્ધાંજલિ આપી તે દરમિયાન તેમની સાથે હરિયાણાના સીએમ મનોહર સિંહ ખટ્ટર અને અન્ય મોટા નેતાઓ હાજર હતા. પંજાબના... Continue Reading →