અંબાજીમાં મોહનથાળ અને ચીકી બંને પ્રસાદ રાખવાનો નિર્ણય

- ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલની બેઠક મળી હતી અંબાજીમાં પ્રસાદનો મામલો વધુ વકરતો જોઈને સરકારે આજે તાત્કાલિક બેઠક બોલાવી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલની એક બેઠક મળી હતી. આ બેઠકમાં અંબાજી મંદિરના બટુક મહારાજ અને સંત શિરોમણી પણ હાજર રહ્યાં હતાં. હવે સરકારની બેઠકમાં નિર્ણય... Continue Reading →

ભડકે બળ્યા સીંગતેલના ભાવ

- આજે સતત બીજા દિવસે ડબ્બે 50 રુપિયાનો વધારો ઝીંકાયો - ત્રણ દિવસમાં ડબ્બામાં 130 થી 140 રૂપિયાનો વધારો રાજ્યમાં મગફળીનું મબલખ ઉત્પાદન થયું હોવા છતાં સીંગતેલમાં સતત ભાવ વધારો જોવા મળી રહ્યો છે. સતત બીજા દિવસે આજે સીંગતેલમાં ભાવ વધારો જોવા મળ્યો હતો. ગઈકાલે ડબ્બે 50 રુપિયાનો વધારો ઝીંકાયા બાદ આજે ફરી એકવાર ડબ્બે... Continue Reading →

ગુજરાતી સાહિત્ય પરિષદના બે ઍવૉર્ડ કચ્છના ફાળે

-  રમણીક સોમેશ્વરના કાવ્ય સંગ્રહ ‘શાહીનું ટીપું’, માવજી મહેશ્વરીની નવલકથા ‘સોનટેકરી’ને એવોર્ડ જાહેર ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા વર્ષ 2018 અને 2019ના બે વર્ષનાં શ્રેષ્ઠ પુસ્તકોને તાજેતરમાં વિવિધ પારિતોષિક જાહેર કરાયા છે, જે પૈકી એક કવિતા માટે અને એક નવલકથા માટે એમ બે પારિતોષિક કચ્છના સર્જકોને મળ્યા છે. જાણીતા કવિ અને અનુવાદક રમણીક સોમેશ્વરના કાવ્ય સંગ્રહ... Continue Reading →

ભુજના માધાપરમાં નૂતન સ્વામિનારાયણ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

- ભાગવત કથામાં કૃષ્ણ જન્મોત્સવે રંગ જમાવ્યો નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ભુજના ઉપલક્ષમાં સ્વામિનારાયણ મંદિર માધાપર જૂનાવાસ ખાતે ભવ્ય મંદિરની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે આયોજિત શ્રીમદ ભાગવત કથાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કથાના બીજા દિવસે રાત્રે 9 વાગ્યે કુષ્ણ જન્મોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. જ્યાં માહોલ ગોકળિયું બની ગયો હતો. આ... Continue Reading →

મોટાભાડીયા ગામની દીકરીએ  ૧૦મીટર એર પિસ્તોલની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી સમગ્ર ગુજરાતમાં વગાડ્યો ડંકો

ગુજરાત સ્ટેટ રાયફલ એસોસિયેશન દ્વારા અમદાવાદ માં Military & Rifle Training Association khanpur ખાતે  શૂટિંગ સ્પર્ધા યોજવામાં આવેલ હતી જેમાં સમગ્ર ગુજરાત માંથી સ્પર્ધકો એ ભાગ લીધો હતો આમ ગુજરાત  શૂટિંગ ચેમ્પિયનશિપ સ્પર્ધામાં પિસ્તોલ ૧૦ મીટર, ૨૫ મીટર અને ૫૦ મીટર ની રેન્જ સ્પર્ધકો માટે રાખવામાં આવી હતી જેમાં  દરેક સ્પર્ધકે પોતાનું કૌશલ્ય દેખાડી આ... Continue Reading →

‘સેવા’ ના સ્થાપક, પદ્મ ભૂષણ ઇલાબેન ભટ્ટનું અવસાન

સેલ્ફ એમ્પ્લોઇડ વિમેન્સ એસોસીએશન (સેવા)ના સ્થાપક અને સાબરમતી આશ્રમ ટ્રસ્ટના અધ્યક્ષા ઈલાબેન ભટ્ટનું અમદાવાદ ખાતે આજે અવસાન થયું છે. ઇલાબેન ૯૦ વર્ષના હતા. એક મહિના અગાઉ જ નાદુરસ્ત તબિયતના કારણે ગાંધીજીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે તેમણે રાજીનામું આપ્યું હતું. તેમણે આ પદ લગભગ આઠ વર્ષ સુધી સંભાળ્યું હતું.  ૭ સપ્ટેમ્બર ૧૯૩૩માં જન્મેલા ઇલાબેન કાયદાવિદનો... Continue Reading →

સોમનાથ મહાદેવને અભિષેક કરાતું જલ શ્રધ્ધાળુઓ ઘેર લઈ જઈ શકશે

- અભિષેક જલથી માર્જનનું અનેરૂ મહાત્મ્ય મંદિરમાં પૂજા કરાયેલ ચાંદીના સિક્કા, મહાદેવને શૃંગાર કરેલ વો, આરોહિત ધ્વજા પણ ઓનલાઇન મંગાવી શકાશે  સોમનાથને અભિષેક કરાતું જલ શ્રધ્ધાળુઓ ઘેર લઈ જઈ શકશે પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ ખાતે ગઈકાલે કેન્દ્રીય ગૃહ મંત્રીએ જે સુવિધાઓનો પ્રારંભ કરાવ્યો તે ભક્તગણને અનેક રીતે ઉપયોગી બની રહે તેમ છે. ભગવાન સોમનાથને અભિષેક કરવામાં... Continue Reading →

23 ઓગસ્ટે અજા એકાદશી- અશ્વમેઘ યજ્ઞનું ફળ આપનાર વ્રત

- આ વ્રત કરવાથી રાજા હરિશચંદ્રને પોતાનું રાજ્ય પ્રાપ્ત થયું હતું - શ્રાવણ મહિનાના વદ પક્ષમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના બે દિવસ પછી આવનાર આ વ્રતને અજા એકાદશી પણ કહેવામાં આવે છે શ્રાવણ મહિનાના વદ પક્ષની એકાદશીને અજા એકાદશી કહેવામાં આવે છે. કોઈ-કોઈ સ્થાને તેને જયા એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે. આ વ્રત શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના બે... Continue Reading →

શ્રાવણના બીજા સોમવારે મહાદેવના દર્શન કરવા સવારથી દર્શનાર્થીઓની લાંબી કતારો લાગી

- હર-હર મહાદેવના નાદથી વાતાવરણ શિવમય બન્યું - પ્રાતઃ આરતી સમયે મહાદેવને મોતીઓથી અલંકૃત શ્વેત પીતાંબર તથા પુષ્પોનો અલૌકીક શણગારના દર્શન કરી ભાવિકો ભાવવિભોર થયા પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે જગવિખ્યાત સોમનાથ મંદિરે શિવ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. વહેલી સવારે 4 વાગ્યે મંદિરના દ્વાર ખુલ્યા ત્યારથી ભાવિકો કતારબંધ લાઈનમાં ઉભા રહી મહાદેવને શીશ ઝુકાવી... Continue Reading →

મનાલીમાં ૧૭૩૫૦ ફુટનું આરોહણ કરનાર પ્રથમ કચ્છી યુવતી બની

- નાનપણથી જ પર્વતારોહણ બનવાની રૃચિ ધરાવતી ધ્રુવિ સોનીની અદકેરી સફળતા - ભારે પવન સાથે વરસાદ, બરફવર્ષા અને સતત બદલાઈ રહેલા ઔમોસમના મિજાજ સહિતની અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો હતો નાનપણાથી જ પર્વતારોહણ બનવાની રૃચિ ધરાવતા સૃથાનિકે ભુજના ધ્રુવિ સોનીએ મનાલીમાં આયોજિત માઉન્ટેન કલાઈબીંગના કોર્સ પૂર્ણ કર્યા બાદ ૧૭૩પ૦ ફીટનું આરોહણ કરનારા પ્રાથમ કચ્છી યુવતી બન્યા... Continue Reading →

Create a website or blog at WordPress.com

Up ↑