મહારાષ્ટ્રના નવા ‘નાથ’ બનશે એકનાથ શિંદે

મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકારને પાડીને શિવસેનાને ધૂંટણીયે પાડનાર એકનાથ શિંદેને બીજેપીએ મુખ્યમંત્રી જાહેર કર્યા છે. મોટા ઉલેટફેરમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના દાવેદાર ગણાતા દેવેન્દ્ર ફડણવીસે જ પત્રકાર પરિષદ યોજીને મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે એકનાથ શિંદેના નામની રજૂઆત કરી છે.

રાજ્યપાલ ભગત સિંહ કોશિયારી સાથે મળીને સરકાર રચવાનો પ્રસ્તાવ રજૂ કર્યા બાદ પ્રેસ કોન્ફરન્સમાં એકનાશ શિંદેને આગામી 5 વર્ષ માટે નવી સરકારના મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત ફડણવીસે જ કરી છે.

ફડણવીસે કહ્યું કે આજે એકમાત્ર મુખ્યમંત્રીના જ શપથ યોજાશે. આજે સાંજે 7.30 વાગે નવા મુખ્યમંત્રી તરીકે રાજતિલક કરશે. નવા કેબિનેટની જાહેરાત ટૂંક સમયમાં થવાની સંભાવના છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: